-->
રવિન્દ્ર જાડેજાએ ધોનીને CSKની કેપ્ટનશિપ પરત સોંપી, 6 મેચ હારી જતા નિર્ણય લીધો

રવિન્દ્ર જાડેજાએ ધોનીને CSKની કેપ્ટનશિપ પરત સોંપી, 6 મેચ હારી જતા નિર્ણય લીધો

 

રવીન્દ્ર જાડેજાએ ધોનીને CSKની કેપ્ટનશિપ પરત સોંપી, 6 મેચ હારી જતા નિર્ણય લીધો




IPLમાં ખરાબ પ્રદર્શનના કારણે રવીન્દ્ર જાડેજાએ ધોનીને કેપ્ટનશિપ પરત સોંપી દીધી છે. ઉલ્લેખનીય છે કે ચેન્નઈ સુપર કિંગ્સે આ સિઝનની 8 મેચમાંથી 6 મેચમાં હારનો સામનો કર્યો છે. જેના પરિણામે 4 વખત IPLની ટ્રોફી જીતનારી ચેન્નઈની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં 9મા નંબર પર આવી ગઈ છે.

જાડેજાનું IPLમાં પ્રદર્શન

રવીન્દ્ર જાડેજા કેપ્ટન બન્યા પછી ખરાબ ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે સિઝનની 8 મેચમાં 112 રન જ કર્યા હતા અને બોલિંગમાં પણ પહેલા જેવી ધાર જોવા મળી નહોતી. સર જાડેજાએ 8 મેચમાં 213 રન આપી માત્ર 5 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેનુ શ્રેષ્ઠ પ્રદર્શન 39/3 રહ્યું હતું.


0 Response to "રવિન્દ્ર જાડેજાએ ધોનીને CSKની કેપ્ટનશિપ પરત સોંપી, 6 મેચ હારી જતા નિર્ણય લીધો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel