ગુજરાતમાં પાર્ટ ટાઈમ અધ્યાપકોને કાયમી નહીં કરાય તો કાળી પટ્ટી પહેરીને શિક્ષણ કાર્ય કરશે
ગુજરાતમાં પાર્ટ ટાઈમ અધ્યાપકોને કાયમી નહીં કરાય તો કાળી પટ્ટી પહેરીને શિક્ષણ કાર્ય કરશે
ગુજરાતમાં 2017ના વિધાનસભાના સત્રમાં કોલેજોમાં ફરજ બજાવતા તમામ પ્રાધ્યાપકોને તત્કાલિન મંત્રી નીતિન પટેલે કાયમી કરવાની જાહેરાત કરી હતી. પરંતુ ખંડ સમયના પ્રાધ્યાપકોને હજુ સુધી કાયમી કરવામાં આવ્યાં નથી.જેને લઈને અધ્યાપક મંડળ દ્વારા વિધાનસભા અધ્યક્ષને રજુઆત કરવામાં આવી છે.અખિલ ગુજરાત ખંડ સમય અધ્યપાક મંડળ દ્વારા નોન PHD અધ્યાપકોને કાયમી કરવામાં નહીં આવે તો શનિવારે અધ્યાપકો કાળી પટ્ટી પહેરીને શિક્ષણ કાર્ય કરશે.
0 Response to "ગુજરાતમાં પાર્ટ ટાઈમ અધ્યાપકોને કાયમી નહીં કરાય તો કાળી પટ્ટી પહેરીને શિક્ષણ કાર્ય કરશે"
ટિપ્પણી પોસ્ટ કરો